નાભિકેન્દ્રમાં કયું તેલ લગાવવાથી શરીરને થાય ફાયદો…જાણો…

       નાભિમાં કયું તેલ લગાવવાથી શો થાય ફાયદો

                             આવો, જાણીએ…

નાભિ કેન્દ્રને શરીરનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે. માનવ શરીરની વિવિધ ચેતાઓ આ નાભિ કેન્દ્રમાંથી જ શરીરના વિવિધ ભાગોમાં પહુંચે છે માટે અહીં નાભિ કેન્દ્રમાં તેલ લગાડવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે. આવો, જાણીએ વિગતે…આયુર્વેદના સથવારે…

::- સરસવનું તેલ — માથાના દુખાવામાં રાહત થાય છે. ફાટેલા હોઠ સારા થઈ જાય છે.

::- બદામનું તેલ — ત્વચાને ચમકદાર બનાવવામાં ઉપયોગી છે.

::- જૈતુંનનું તેલ — પાચનક્રિયામાં  સુધારો થાય છે અને પીઠ દર્દમાં રાહત મળે છે.

::- લીમડાનું તેલ — ખીલ અને ત્વચા સંબંધિત રોગ મટાડવામાં ઉપયોગી થાય છે.

::- ઘી માખણ — ત્વચાને મુલાયમ અને કોમળ બનાવી રાખવામાં ઉપયોગી બને છે.

::- નારિયેળનું તેલ — મહિલાઓમાં હોર્મોન્સ સંતુલીત થાય છે.

::- રાઈનું તેલ — સાંધાના દુખાવા અને કાનના દુખાવામાં ફાયદાકારક છે.

                                **:::::::::::::**

Leave a Comment